96 hours – America on sale
By Etihad / Jet airways.
Last date to buy: 11th December.
Travel any time from today to 30th June 2016–
Next year.(full summer covered)
SECTOR
|
ECO
|
Business
|
59990
|
165990
| |
66990
|
229990
| |
63990
|
193990
| |
73990
|
161990
| |
57990
|
156990
| |
India - New Orleans
|
77990
|
195990
|
· India - Dallas
|
63990
|
179990
|
74990
|
192990
| |
63990
|
168990
| |
73990
|
186990
| |
79990
|
189990
| |
81990
|
193990
| |
81990
|
193990
| |
69990
|
174990
| |
79990
|
189990
| |
71990
|
179990
| |
70990
|
189990
| |
82990
|
193990
| |
74990
|
186990
| |
67990
|
174990
|
SRK Holidays – Gw3, BDB - BKC
Tel: 3000 9060 /63 – Qbc: 9136 / 9361
Rajit shah – 98200 37452
લીંબુ
ખૂબજ ઠંડા કરેલાં લીંબુના આશ્ ચર્યકારક પરિણામ
લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્ રીજરમાં
મૂકી દો.. આઠ થી દસ કલાક પછી લીંબુ
પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી
જાય એટલે છાલ સહિત એને ખમ ણી લો
પછી તમે જે કાંઈ ખાઓ તે ના પર આ
લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ.
શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ ,
નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા , સૉસ, ભાત
એવી અનેક વાનગી પર નાખી ને એ
ખાઇ શકાય.
દરેક વાનગી માં એનાથી એક અલગ,
મજાનો સ્વાદ આવશે. સૌથી મહત્વની
વાત એ છે કે આપણે ફક્ત લીં બુના
રસમાંના વિટામીન સી બાબત જાણીએ
છીએ. એનાથી વધારે લીંબુ ના ગુણધર્મો
વિશે કાંઈ જ જાણતા નથી.
છાલ સાથે થીજાવેલું લીંબુ એમાં થી કંઈ
પણ નકામું ન જવા દેતાં આખે આખું
વાપરવાથી અલગ સ્વાદ મળે છે.
પણ એથી વિશેષ એના બીજા ક્ યાં
ફાયદા છે?
લીંબુ ની છાલ માં લીંબુ ના રસ થી 5 થી
10 ગણું વધારે વિટામીન સી હોય છે.
અને આપણે આ છાલ જ ફેંકી દઇએ
છીએ!
લીંબુ ની છાલ આરોગ્ય વર્ધક છે.
એનાથી શરીર માંના ઝેરી તત્ વોને શરીર
માંથી બહાર કાઢવામાં મદદ થાય છે.
લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક
ફાયદો એ છે કે એમાં એક એ વો
ચમત્કારિક ગુણ છે જેને કા રણે
શરીરમાંની સર્વ કેન્સરગ્ રસ્ત પેશીઓનો
નાશ થાય છે. કેમોથેરપી ક રતાં આ
લીંબુની છાલ 10,000 ગણી વધુ
અસરકારક છે.
આપણને આ વિશે ખબર
નથી કારણકે આજે દુનિયામાં એવી
પ્રયોગશાળાઓ છે જે એને કૃત્રિમ રીતે
બનાવવામાં પડી છે કારણકે એમાંથી
તેઓ અઢળક નફો કમાઈ શકે છે.
તમે તમારા સહુ મિત્ર મંડળ, ઓળખી તા
જરૂરતમંદ ભાઈ બહેનોને હવે કહી
શકશો કે કેન્સર જેવા અસા ધ્ય રોગથી
બચવા માટે અથવા થયો હોય તો
એમાંથી સાજા થવા માટે લીં બુનો રસ
અને તેની છાલ કેટલાં ફા યદાકારક છે.
એનો સ્વાદ પણ સારો હોય છે અને
કેમોથેરપીના જેવી એની સા ઇડ ઇફેક્ટ
નનથી હોતી.
વિચાર કરો કે આવા સાદા સરળ અને
અત્યંત પ્રભાવી ઉપાય વિશે જાણકારી
ન હોવાને કારણે આજ સુધી વિ ચાર કરો કે આવા સાદા સરળ અને અત્ યંત પ્રભાવી ઉપાય વિશે જાણકારી ન હોવાને કારણે આજ સુધી કેટલાં લોકો એ જીવ ગુમાવ્યા અને હવેથી આપણેે કેટલાં લોકોના જીવ બચાવી શકીશું .
લીંબુની વનસ્પતિ માં કેટલાં ય પ્રકાર ના કેન્સર ને સાજા કરવા ની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયો ગ બેક્ટેરિયા ના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે. શરીર માંના પરોપજીવી જંતુઓ અને વિષા ણુઓ ઉપર પણ એ અસરકારક છે.
લીંબુનો રસ અને ખાસ કરીને એની છા લ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તા ણ અને મજ્જા તંત્ર ના રોગો ને કા બુમાં રાખે છે. આ માહિતી નો સ્ રોત અત્યંત ચકિત કરી દે તેવો છે .
જગત ની મોટામાં મોટી ઔષધિ બના વનારી કંપનીઓ માંની એક કંપની એ આ જાહેર કર્યું છે. તેઓ જણાવે છે કે વર્ષ 1970 થી માંડીને 20 થી વધુપ્રયોગશાળાઓમાં સંશોધન કર્ યા બાદ એવું જાણવા મળ્યું છે કે લીંબુની છાલ 12 થી વધુ પ્રકાર ના કેન્સર ની પેશીઓ ને નષ્ટ કરી શકે છે.
લીંબુના ઝાડના ઔષધીય ગુણધર્મો કે ન્સર પર વપરાતા ડ્રામાયસીન જેવા કેમોથેરપી માં સામાન્ય રૂપે વપ રાતા ઔષધ કરતાં 10,000 ગણા વધા રે અસરકારક છે. લીંબુની છાલ ને કારણે કેન્સર ની પેશીઓ ની વૃદ્ ધિ ધીમી પડી જાય છે.
અને બીજી આશ્ચર્યકારક વાત એ છે કે લીંબુની છાલ થી જ માત્ર કે ન્સર ની પેશીઓ નો નાશ થાય છે. બી જી નિરોગી પેશીઓ પર એની કોઈ વિ પરીત અસર નથી થતી.
એટલા માટે, સરસ પાકેલા લીંબુ ને ધોઇ ને થીજવો અને પછી ખમણી પર છીણી લઇ રોજિંદા આહાર માં તેનો ઉપયોગ કરો. તમારું આખું શ રીર તમને ધન્યવાદ દેશે.