नया जानिए
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભા રતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજે માંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વ ડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અ નુમાન છે.
રજવાડાની રાજધાનીનું શહેર છે. અ હીંનો હજાર બારીવાળો રાજમહેલ જો વાલાયક છે. આ સ્થળ તેની રમણીયતા ને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુ ટિંગનું સ્થાન બની ગયું છે.
:ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણી તું છે. ગુજરાતમાં સૌથી સારું અ ને સૌથી વધુ તેલ આપનારું તેલક્ ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુ દ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિ ફાઇનરીમાં મોકલવામાં આવે છે.
⭕ભાડભૂત⭕
:ભરૂચથી આશરે 23 કિમી દૂર આવે લા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.
:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.
🔶બોચાસણ :🔶
અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડું મથક બોચારણ બોરસદ – તારાપુર મા ર્ગ પર આવેલું છે.
🔵ડાકોર :🔵
નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આ વેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુ ભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિ દ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્ના પથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધા વ્યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિ ખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂ ર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દો ઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કા ળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.
🔴ગળતેશ્વર🔴
:ડાકોરથી 16 કિમી દૂર મહી કાં ઠે આવેલું સોલંકીયુગનું આ શિવા લય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે.
કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે .અહીંની કુંકાવાવ જાણીતી છે. કપ ડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રા ચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબં ધ ઊભાં છે.
:કપડવંજથી દસેક કિમી દૂર વાત્ રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગો ખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્ થાંનક છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.
◾શામળાજી ◾
:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુ ર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીં ના મેળામાં જાતજાતના પશુઓની લે- વેચ થાય છ
◼ે.ઈડર ◼
:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એ વી લોકોક્તિ પ્રચલિત થઈ
:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવે લ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદી ના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલુંછે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આ શ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.
મહેસાણાની ભેંસો વખણાય છે અને અ હીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે . અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહે સાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વો ટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.
:સરસ્વતી નદીના તટે વસેલું આ એ ક વખતનું મહાનગર ગુજરાતની રાજધા નીહતું. પાટણ એટલે ‘પતન – શહેર‘ . આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયે લ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પ રથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્ થાપત્યની ભવ્યતાનું દર્શન કરા વતી રાણકી વાવ સુવિખ્યાત છે. પા ટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગ્રં થો સચવાયા છે.
:માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિ દ્ધપુર સરસ્વ્તી નદીને કિનારે આવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્ યાતિ તેના રુદ્રમહાલયને કારણેછે . જેના 1600 માંથી આજે માત્ર ચા રેક થાંભલા અને ઉપર કમાન જેવું થોડુંક બચ્યું છે. સિદ્ધપુરથી થો ડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.
:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવે લું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂ ટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આ વેલું છે.
:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં અ નેબીજું મોઢેરામાં. પુષ્પાવતી ન દીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.
:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વા સ્તુકળાના પ્રતીક તરીકે ભા રતભરમાં વિખ્યા3ત છે. દીપક રા ગગાયા પછી તાનસેનના શરીરમાં થયે લા દાહનું શમન અહીંની બે સંગી તજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્ હાર રાગ છેડીને કર્યું હતું.
:બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્ તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે
ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીં ની પર્વતમાળામાં આરાસુર ડુંગર પ ર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આ વેલું છે. ઉપરાંત આસપાસના જંગલો ની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂ ગળ વગેરેનું પણ બજાર છે. અંબાજી નું વિશેષ આકર્ષણ તેની નજીક આવે લો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.
⚡ભુજ ⚡
:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું ન ગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છા વણી અને હવાઈ મથક વગેરે અહીં વિ કસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ , મહારાવ લખપતજીની સુંદર કોતરણી વાળી છત્રીઓ, તળાવ અને તેમાં મા ઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહે ર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.
ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અં જાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડી ઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવતથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જં ગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથી જૂન સુધીમાં જોઈ શકાય છે.
:ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂ મિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગ ભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાનમઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે
:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુ ખીની શહાદતનો શોક પાળી રહ્યાં છ
:મુંદ્રા વાડી – બગીચા અને તં દુરસ્ત આબોહવાને કારણે કચ્છનાલી લા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમા ણમાં થાય છ
:ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બં દર તરીકે વિકાસ પામી રહેલું સ્ થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિ યામણો હોવાથી એક ટીબી સેનેટોરિ યમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.
:ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધો ળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુ રાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિ શાળ અને ભવ્ય નગર હતું.
:કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભા રતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.
:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર ) અને આધુનિક સુરેન્દ્ર નગરની વ ચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધા વાવ છે. સતી રાણકદેવીની દેરીપ્ રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભા રતમાં સૌપ્રથમ વિલીન થનારું રા જ્ય વઢવાણ હતું.
ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરે ન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પ ર આવેલું છે. ડુંગરની ટોચ પર ચા મુંડાદેવીનું મંદિર છે.
તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપ ભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્ વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્ રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.
:સને 1964-65 માં ગાંધીનગર ગુ જરાતની નવી રાજધાનીનું શહેર બન્ યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિ યેરના નગરયોજના પર ગાંધીનગરની આ યોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવા માં આવ્યું. વિધાનસભાનું સ્થા પત્ય કલાત્મંક છે. શહેરમાં સું દર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉ ગાડાયાં છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્ રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સ ર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે.છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહો ળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરા જમાન છે
:ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐં તિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્ વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પ તિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 મા ળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.
:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અં તરે આવેલા લોથલમાંથી હડપ્પા સં સ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂ ર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.
લોથલની પૂર્વે આવેલા ધોળકા ગા મમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ મા ટે જાણીતું છે. ત્યાંથી દક્ષિણ- પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લા આની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્ થળે વૌઠાનો મેળો ભરાય છે.
અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરો વરઆશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરા વેછે. વચમાં આશરે 350 જેટલા ના ના બેટ છે. નળ સરોવરનું આંતરરા ષ્ટ્રીય મહત્વ છે, કારણ કેશિયા ળા દરમિયાન દેશપરદેશનાં પક્ષી ઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂ રખાબનું આકર્ષણ વધુ રહે છે.
:સાબરમતીના કિનારે આશાવલ અને કર્ ણાવતી નામનાં બે નગરો હતાં. ત્ યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવા દ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃં તિક ઈતિહાસ છે. સને 1411ના એપ્ રિલ માસની પહેલી તારીખે અહમદ શા હે પ્રથમ ઈંટ મૂકીશહેરનું નિર્ માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને ગાયકવા ડની હવેલીનો. ત્રણ દરવાજાની અં દર જતાં જમણે હાથે વિશાળ જામા મ સ્જિદ આવેલી છેજે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિ દ, રાણી રૂપમતીની મસ્જિદ પણ પ્ રખ્યાત છે.સને 1572 માં બંધાયે લી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્ યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુ બ તળાવ 1451 માં બંધાવેલું જે આ જે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળા વનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલોછે તથા વ્યા્સ 650 મીટર છે. વચમાં આવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્ દ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાં કરિયાની આસપાસની ટેકરીઓ પર વિ કસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્ રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સી દી બશીરની મસ્જિદના ઝૂલતા મિના રાઓની રચના થઈ.1850માં દિલ્લી દ રવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્ યું. બીજાં ધર્મસ્થાનોમાં પાંડુ રંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્મય મિ શન,હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કો ન મંદિર અને સોલા ખાતે ભાગવત વિ દ્યાપીઠ છે.નૃત્યક્ષેત્રે શ્રી મતી મૃણાલિની સારાભાઈની દર્પણ સં સ્થા અને કુમુદિની લાખિયાની કદં બ સંસ્થાકામ કરી રહી છે. સ્થા પત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ આ ર્કિટેકચર, કલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સં સ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુ જરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યા પીઠ તરીકે ગાંધીવિચારને કેન્દ્ રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન મા ટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની ના મના દેશ-વિદેશમાંછે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું ના સ્તા ગૃહ છે. જેમાં ગામડાનું વા તાવરણ ઊભુંકરવામાં આવ્યું છે. અ હીં વિવિધ પ્રકારના વાસણોનો સં ગ્રહ છે.સને 1915માં રાષ્ટ્રટપિ તા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થા પના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ આવેલું છે
:મચ્છુ નદીને કિનારે મોરબી વસ્ યું છે. શિલ્પયુક્ત મણિમંદિર કળા નો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબી માં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા છે.નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે.
રાજકોટથી 38 કિમી દૂર વાંકાને રમાં મહારાજાનો મહેલ દર્શનીય છે . મહારાજાના વિશિષ્ટ શોખની યા દગીરી રૂપે પુરાણી મોટરોનાં મો ડલો (વિન્ટેજ કારો)નોમોટો સંગ્ રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પા મ્યો છે
રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રા જપૂત સરદારે કરી. અહીંની રાજકુ માર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલો , વોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે.
:રાજકોટથી 30 કિમીના અંતરે આવે લું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો ને લીધે જાણીતું છે. ગોંડલગોં ડલી નદીના કિનારે વસેલું છે.
:રાજકોટથી દક્ષિણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કા રણે ખ્યાતનામ બન્યું છે.
:સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલું. શ હેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવે લો લાખોટા મહેલ વીરતા અને પ્રે મનું પ્રતીક છે. સૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છો ટે કાશી તરીકે પણ ઓળખાતું. આયુ ર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થા પેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફા ર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શ હેરમાં આવેલી આયુર્વેદિક યુનિ વર્સિટી અને સૌર– ચિકિત્સા માટે નું સોલેરિયમ પ્રખ્યાત છે. અહીં નું સ્મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિ શાએ બાલા હનુમાન મંદિર છે. જેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરં તર ચાલુ રહી છે. જામનગરની એક તર ફ બંધ બાંધીને બનાવેલું રણજીતસા ગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છે. નજીકના બાલા છડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રં ગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટા પુઓ તરીકે ઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર ‘ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે
:દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્ રાધામો પૈકીનું એક છે. દ્વારકા માં 2500 વર્ષ જૂનું દ્વારકાધી શનું મંદિર છે. પાંચ માળનું વિ શાળ મંદિર 60 સ્તંભો પરઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠા નું કારખાનું છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. આને સુદામાપુરી પણ ક હે છે. અહીં મોટી સંખ્યામાં ‘સી દ્દી‘ જાતિના લોકો વસ્યા છે, જે ઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. અહીંનાજોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કી ર્તિમંદિર, સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુ દ્રતટ વગેરે ગણાવી શકાય.
:ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતા ની નગરી ગણાય છે. હડપ્પાઓની સં સ્કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્યા છે. ગિરનાર જવાના રસ્ તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.
:ગિરનાર પર્વતની 600 મીટરની ઊં ચાઈ સુધી પહોંચવા માટે દસ હજા રપગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છે. ગિ રનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજી નું દેરાસર છે. છેક ટોચે અંબાજી નું મંદિર છે.
:ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધી નાદક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિં હોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત છે. વનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીં ગડાંવાળી ભેંસ.
:ગિર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કુંડ છે. તેનું પાણી 70થી 80 C જેટલું ગરમ રહે છે.
:ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્ થળચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે. આ સ્થળ નારિયેળ, નાગરવેલનાં પા ન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહે લ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે.
:સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદા યનાં અત્યંત પવિત્ર એવા બાર જ્ યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિના રે આવેલું સોમનાથ 17 વખત લૂંટા યું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટે લનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી.મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃ ષ્ણને પારધીએ તીર માર્યુંહતું તે ભાલકાતીર્થ છે.
:અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.
ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની શ રૂઆત અહીં થઈ. ગાંધી સ્મૃતિ, બા ર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગા શાળા, લોકમિલાપ, સોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, ત ખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે .
:ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવે લું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદા યનું મહત્વનું ધામ છે
.
પાલિતાણા
:પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108મોટાં દેરાસર અને 872 નાની દે રીઓવિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્ વતને પુંડરિક ગિરિ પણ કહે છે. અ ગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરો થી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડ તાં જમણી બાજુએ આધુનિક યુગમાં બં ધાયેલું સમવસરણમંદિર આવેલું છે.
:અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભી પુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કા ળીયાર